ચૂંટણી પાંચ દ્વારા સલાહ- રાજકીય ચૂંટણીના પ્રચારમાં કોઈ પણ પક્ષ નાના બાળકોનો ઉપયોગ ન કરે
- બાળકો સાથે પ્રચાર કરવા પર ઇલેકશન કમિશન દ્વારા નાકરવાની સલાહ આપી છે.ઇલેકશન પંચ દ્વારા બાળકોને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પોસ્ટર અને પેમ્ફલેટનું વિતરણ અને સૂત્રોચ્ચાર જેવી પ્રવૃત્તિઓમાં સામેલ ન કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.
વર્ષ 2024માં 97 કરોડ મતદારો માટે આપશે, 2 કરોડ નવા મતદારો આ વર્ષે ઉમેરાયા
-
વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં 97 કરોડ લોકો મતદાન કરી શકશે. 8 ફેબ્રુઆરી 2024ના રોજ ચૂંટણી પંચ દ્વારા તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના મતદારો સાથે સંબંધિત સ્પેશિયલ સમરી રિવિઝન 2024 રિપોર્ટ બહાર પાડવામાં હતો.
- વર્ષ 2019માં મતદારોની સંધ્યા 89.6 કરોડ હતી. જેમાં 46.5 કરોડ પુરુષ મતદારો હતા. અને 43.1 કરોલ સ્ત્રી મતદારોની સંખ્યા હતી.
ચૂંટણીની તારીખોની જાહેરાત થશે સાથે જ દેશમાં આચારસંહિતા પણ લાગુ થઈ જશે, આચાર સંહિતા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી લાગુ રહેશે.
- નેતાઓ કે ઉમેદવારો સરકારી ગાડી અથવા સરકારી બંગલાનો ઉપયોગ કરી શકશે નહિ. કોઈપણ પ્રકારની સરકારી જાહેરાતો કે ઉદઘાટન કરી શકાશે નહીં.
- સાંસદો ફંડમાંથી નવું ભંડોળ બહાર પાડી શકાશે નહિ. સરકારી ખર્ચે જાહેરાત આપી શકાશે નહિ. . અધિકારીઓ/કર્મચારીઓની બદલી/પોસ્ટિંગ પર પ્રતિબંધ રહે છે.
- કોઈપણ ઉમેદવાર કે પક્ષ ચૂંટણી પ્રચાર માટે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા અથવા અન્ય પૂજા સ્થાનો જેવા ધાર્મિક સ્થળોનો પણ ઉપયોગ કરી શકશે નહીં.
મતદારોની સંખ્યા
- 49.7 કરોડ પુરુષ મતદારો
- 47.1 કરોડ મહિલા મતદારો
-
કુલ 96.8 કરોડ મતદારો
-
1.8 કરોડ મતદારો પહેલીવાર મતદાન કરસે
-
20-29 વર્ષના કુલ 19.47 કરોડ મતદારો
-
48000 ટ્રાન્સજેન્ડર
-
82 લાખ મતદારો 85 વર્ષથી વધુ ઉંમરના
-
97 કરોડ વોટર દેશની નવી સરકાર બનાવશે
-
10.5 લાખ પોલિંગ સ્ટેશન બનશે
-
1.5 કરોડ કર્મચારીઓ ચુંટણી પ્રક્રિયામા જોડાશે
-
55 લાખ ઈવીએમ મશીન ઉપયોગ થશે
