જૂનાગઢ: પોલીસ તાલીમ મહાવિદ્યાલયમાં 816 ASIનો દિક્ષાંત પરેડ સમારોહ

by Bansari Bhavsar

News Inside, Junagath : પોલીસ તાલીમ મહાવિદ્યાલય, જૂનાગઢ ખાતે અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી (તાલીમ) નિરજા ગોટરૂની અધ્યક્ષતામાં બિન હથિયારી એ.એસ.આઈ. બેચ-૪ ના કુલ-૮૧૬ તાલીમાર્થીઓનો દિક્ષાંત પરેડ સમારોહનું આયોજન થયું.

 

Related Posts