News Inside, Junagath : પોલીસ તાલીમ મહાવિદ્યાલય, જૂનાગઢ ખાતે અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી (તાલીમ) નિરજા ગોટરૂની અધ્યક્ષતામાં બિન હથિયારી એ.એસ.આઈ. બેચ-૪ ના કુલ-૮૧૬ તાલીમાર્થીઓનો દિક્ષાંત પરેડ સમારોહનું આયોજન થયું.
પોલીસ તાલીમ મહાવિદ્યાલય, જૂનાગઢ ખાતે અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી (તાલીમ) નિરજા ગોટરૂની અધ્યક્ષતામાં બિન હથિયારી એ.એસ.આઈ. બેચ-૪ ના કુલ-૮૧૬ તાલીમાર્થીઓનો દિક્ષાંત પરેડ સમારોહનું આયોજન થયું. pic.twitter.com/ke4aTiCrIh
— Gujarat Police (@GujaratPolice) March 19, 2024